પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓનું સશક્તીકરણ કરી રહી છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 08 MAR 2024 3:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહિલા દિવસ પર કહ્યું હતું કે સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ વિકસીત ભારત માટે મજબૂત કડી છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ

"લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2012737) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam