શ્રમ અને રોજગાર મંત્રાલય
સુશ્રી શોભા કરંદલાજેએ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
11 JUN 2024 2:30PM by PIB Ahmedabad
સુશ્રી શોભા કરંદલાજે આજે નવી દિલ્હીમાં રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયનો હવાલો સંભાળ્યો હતો. તેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો માટે રાજ્ય મંત્રીના પદ પર પણ બિરાજમાન છે.

સુશ્રી શોભા કરંદલાજે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી અને પાછલી સરકારમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી હતા.

AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2024029)
आगंतुक पटल : 152