શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

સુશ્રી શોભા કરંદલાજેએ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

प्रविष्टि तिथि: 11 JUN 2024 2:30PM by PIB Ahmedabad

સુશ્રી શોભા કરંદલાજે આજે નવી દિલ્હીમાં રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયનો હવાલો સંભાળ્યો હતો. તેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો માટે રાજ્ય મંત્રીના પદ પર પણ બિરાજમાન છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001A4MS.jpg

સુશ્રી શોભા કરંદલાજે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી અને પાછલી સરકારમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IQ7D.jpg

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2024029) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam