પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસ પર એક લેખ લખ્યો

प्रविष्टि तिथि: 01 JUL 2024 9:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુને તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. આ ખાસ અવસર પર પ્રધાનમંત્રીએ શ્રી નાયડુના જીવન, સેવા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર થોડા વિચારો પણ લખ્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શ્રી @MVenkaiahNaidu ગારુને તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. આ ખાસ અવસર પર, તેમના જીવન, સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટેની પ્રતિબદ્ધતા પર થોડા વિચારો લખ્યા છે."

 

લેખ અહીં ઉપલબ્ધ છે: https://www.narendramodi.in/venkaiah-garu-life-in-service-of-bharat-583861

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2029866) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Hindi_MP , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam