ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપ રાષ્ટ્રપતિ 6ઠ્ઠી જુલાઈથી શરૂ થતા બે દિવસીય પ્રવાસ પર કેરળની મુલાકાત લેશે
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી (IIST), તિરુવનંતપુરમના 12મા દીક્ષાંત સમારોહને ઉપરાષ્ટ્રપતિ સંબોધન કરશે
प्रविष्टि तिथि:
04 JUL 2024 2:32PM by PIB Ahmedabad
ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખર જુલાઈ 6 અને 7, 2024ના રોજ કેરળના બે દિવસીય પ્રવાસ પર હશે.
તેમની મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી ધનખર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સ્પેસ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી (IIST)ના 12મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે દીક્ષાંત સંબોધન કરશે અને હોશિયાર વિદ્યાર્થીઓને સંસ્થાના શ્રેષ્ઠતા ચંદ્રક આપશે. બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિ કોલ્લમ અને અષ્ટમુડી બેકવોટર્સની મુલાકાત લેવાના છે.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2030705)
आगंतुक पटल : 113