પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
06 JUL 2024 10:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે માતૃભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને બલિદાન દેશવાસીઓને પ્રેરિત કરતા રહેશે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“પોતાના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોથી મા ભારતીને ગૌરવ અપાવનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. માતૃભૂમિ માટે તેમનું સમર્પણ અને બલિદાન દેશવાસીઓને હંમેશા પ્રેરિત કરતા રહેશે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2031182)
Visitor Counter : 111
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam