પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ શ્રી અંશુમાન ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
31 JUL 2024 11:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ શ્રી અંશુમન ગાયકવાડના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે શ્રી અંશુમાન ગાયકવાડ જીને ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેઓ એક પ્રતિભાશાળી ખેલાડી અને ઉત્કૃષ્ટ કોચ હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“શ્રી અંશુમાન ગાયકવાડ જીને ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેઓ એક પ્રતિભાશાળી ખેલાડી અને ઉત્કૃષ્ટ કોચ હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2039984)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam