પ્રધાનમંત્રીનું કાર્યાલય
ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે સરકાર બિયારણથી લઈને બજાર સુધીના તમામ શક્ય પ્રયાસો કરી રહી છેઃ પ્રધાનમંત્રી મોદી
प्रविष्टि तिथि:
12 AUG 2024 12:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે સરકાર ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે બીજથી લઈને બજાર સુધીના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા લખાયેલા લેખ પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી:
"દેશભરના ખેડૂત ભાઈઓ અને બહેનોના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે અમારી સરકાર સંકલ્પબદ્ધ છે. કૃષિ મંત્રી @ChouhanShivraj જીનો આ લેખ જણાવે છે કે કેવી રીતે અમે બીજથી લઈને બજાર સુધીના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2044428)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam