પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની તિરંગા યાત્રાને પ્રેરણાદાયી ગણાવી
प्रविष्टि तिथि:
12 AUG 2024 12:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રા પ્રેરણાદાયી છે.
શ્રી મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા એક પોસ્ટને નિમ્નલિખિતિ કૅપ્શનની સાથે ફરીથી પોસ્ટ કરી:
"#TirangaYatraને લઈને જમ્મુ અને કાશ્મીરના લોકોની આ ભાવના દરેક લોકોને પ્રેરિત કરનારી છે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2044435)
आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam