પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં #હરઘર તિરંગા અભિયાન પર ગર્વ વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
12 AUG 2024 8:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે #હરઘર તિરંગા અભિયાનમાં તેમની સહભાગિતામાં સુરતના લોકોની જુસ્સાદાર ભાવના પર ગર્વ વ્યક્ત કર્યો.
હર્ષ સંઘવીની વિડિયો પોસ્ટ પર ટિપ્પણી કરતા શ્રી મોદીએ X પર કહ્યું:
“સુરત બધું જ જુસ્સાથી કરે છે અને #હરઘર તિરંગા પણ તેમાં અપવાદ નથી! સુરતી ભાવના પર ગર્વ છે.”
AP/GP/JD
(रिलीज़ आईडी: 2044690)
आगंतुक पटल : 782
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam