ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી


‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર મારી શ્રદ્ધાંજલિ તે લાખો લોકોને જેમણે આપણાં ઈતિહાસના આ સૌથી બીભત્સ પ્રકરણ દરમિયાન અમાનવીય વેદના સહન કરી, પોતાનો જીવ ગુમાવ્યો અને બેઘર થયા

માત્ર એક રાષ્ટ્ર જે પોતાના ઈતિહાસને યાદ રાખે છે, તે પોતાના ભવિષ્યનું નિર્માણ કરી શકે છે અને એક શક્તિશાળી એકમ તરીકે ઉભરી શકે છે

આ દિવસની ઉજવણી કરવાની પરંપરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં એક આધારભૂત અભ્યાસ છે

प्रविष्टि तिथि: 14 AUG 2024 12:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.

એક્સ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કર્યું, “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર તે લાખો લોકોને મારી શ્રદ્ધાંજલિ જેમણે આપણા ઈતિહાસના આ સૌથી બીભત્સ પ્રકરણ દરમિયાન અમાનવીય પીડા સહન કરી, જીવ ગુમાવ્યા, બેઘર થઈ ગયા. માત્ર એક રાષ્ટ્ર જે પોતાના ઈતિહાસને યાદ રાખે છે, તે પોતાના ભવિષ્યને બનાવી શકે છે અને એક શક્તિશાળી એકમ તરીકે ઉભરી શકે છે. આ દિવસની ઉજવણી કરવાની પરંપરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં એક આધારભૂત અભ્યાસ છે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2045147) आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Tamil , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Assamese , Punjabi , Malayalam