પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી સીતારામ યેચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
12 SEP 2024 6:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી સીતારામ યેચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
X પર હૃદયપૂર્વકના સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું:
“શ્રી સીતારામ યેચુરીજીના નિધનથી દુઃખી. તેઓ ડાબેરીઓના અગ્રણી પ્રકાશ હતા અને રાજકીય સ્પેક્ટ્રમમાં જોડાવા માટેની તેમની ક્ષમતા માટે જાણીતા હતા. તેમણે એક અસરકારક સંસદસભ્ય તરીકે પણ ઓળખ બનાવી હતી. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”
AP/GP/JD
(रिलीज़ आईडी: 2054286)
आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam