પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પ્રાર્થના કરી

प्रविष्टि तिथि: 07 OCT 2024 8:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મા દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાના ચરણોમાં પ્રણામ! દરેકને સુખદાયિની-મોક્ષદાયિની માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ પ્રસંગે તેમની સાથે સંબંધિત એક સ્તુતિ…”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2062697) आगंतुक पटल : 105
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam