પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
11 OCT 2024 8:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ભારતના ગ્રામીણ લોકોના સશક્તિકરણ પ્રત્યે શ્રી દેશમુખના સમર્પણ અને સેવાને યાદ કરી અને તેમની પ્રશંસા કરી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યુઃ
“દેશવાસીઓ વતી, ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. દેશના ગ્રામજનો ખાસ કરીને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે તેમનું સમર્પણ અને સેવાની ભાવના હંમેશા યાદ રાખવામાં આવશે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2064058)
आगंतुक पटल : 111
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam