પ્રધાનમંત્રીનું કાર્યાલય
સ્વચ્છ ઊર્જા એ સમયની જરૂરિયાત છેઃ પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
21 OCT 2024 5:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે સ્વચ્છ ઊર્જા એ સમયની જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું હતું કે સારી આવતીકાલ માટે સરકારની પ્રતિબદ્ધતા સર્વોપરી છે અને તેમના કામમાં પ્રતિબિંબિત થાય છે.
કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીની X પરની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:
“સ્વચ્છ ઊર્જા એ સમયની જરૂરિયાત છે. સારી આવતીકાલ માટે અમારી પ્રતિબદ્ધતા સર્વોપરી છે અને તે અમારા કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2066804)
आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam