પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ધનતેરસના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
29 OCT 2024 9:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી હું ઈચ્છું છું કે તમારું જીવન હંમેશા સારા સ્વાસ્થ્ય અને સુખ અને સંપત્તિથી ભરેલું રહે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2069079)
आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam