પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના ધારાસભ્ય શ્રી દેવેન્દ્ર સિંહ રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 01 NOV 2024 9:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ધારાસભ્ય શ્રી દેવેન્દ્ર સિંહ રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“શ્રી દેવેન્દ્ર સિંહ રાણાજીનું અકાળે અવસાન આઘાતજનક છે. તેઓ એક પીઢ નેતા હતા, જેમણે જમ્મુ અને કાશ્મીરની પ્રગતિ માટે ખંતપૂર્વક કામ કર્યું હતું. તેમણે હાલમાં જ વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મજબૂત બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2070017) आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam