ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 12મી નવેમ્બર, 2024ના રોજ લુધિયાણા (પંજાબ)ની મુલાકાત લેશે
પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા ખાતે ક્લાયમેટ ચેન્જ અને એનર્જી ટ્રાન્ઝિશનના પગલે ટ્રાન્સફોર્મિંગ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે રહેશે
મુખ્ય અતિથિ ઉપરાષ્ટ્રપતિ સેન્ટ પોલ મિત્તલ સ્કૂલ, લુધિયાણાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે
प्रविष्टि तिथि:
11 NOV 2024 2:20PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 12મી નવેમ્બર, 2024ના રોજ પંજાબના લુધિયાણાની એક દિવસીય મુલાકાત લેશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા ખાતે આંતરરાષ્ટ્રીય પરિષદ 2024: ટ્રાન્સફોર્મિંગ એગ્રીફૂડ સિસ્ટમ્સ ઇન ફેસ ઓફ ક્લાયમેટ ચેન્જીસ એન્ડ એનર્જી ટ્રાન્ઝિશનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે.
તેઓ સેન્ટ પૌલ મિત્તલ સ્કૂલ, લુધિયાણામાં મુખ્ય અતિથિ પણ હશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2072368)
आगंतुक पटल : 110