પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 19 NOV 2024 8:41AM by PIB Ahmedabad

હિંમત અને દેશભક્તિના સાચી પ્રતિમૂર્તિ ઝાંસીની નીડર રાણી લક્ષ્મીબાઈની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

"હિંમત અને દેશભક્તિના સાચા મૂર્ત સ્વરૂપ ઝાંસીની નિર્ભય રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતાની લડાઈમાં તેમની બહાદુરી અને પ્રયત્નો પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. પ્રતિકૂળ સમયે તેમના નેતૃત્વએ બતાવ્યું કે સાચો દ્રઢ સંકલ્પ શું હોય છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2074521) आगंतुक पटल : 132
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam