પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડોમિનિકાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
Posted On:
21 NOV 2024 10:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રૂઝવેલ્ટ સ્કેરીટ સાથે મુલાકાત કરી હતી.
નેતાઓએ આબોહવા સ્થિતિસ્થાપકતા, ડિજિટલ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ક્ષમતા નિર્માણ અને યોગ જેવા ક્ષેત્રોમાં સહકારની તકો શોધવાની ચર્ચા કરી હતી. તેઓએ ગ્લોબલ સાઉથ અને યુએન સુધારણાના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2075917)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada