પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી મંગલ મુંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
29 NOV 2024 11:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિરસા મુંડાના વંશજ શ્રી મંગલ મુંડા જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કેઃ
“ભગવાન બિરસા મુંડા જીના વંશજ મંગલ મુંડા જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમના નિધનથી માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ ઝારખંડના આદિવાસી સમાજ માટે પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. આ દુઃખની ઘડીમાં ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ!”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2078868)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam