પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કહ્યું કે પરમ પૂજ્ય જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસ દ્વારા પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા મને ઘણી જ ખુશી થઈ છે
प्रविष्टि तिथि:
08 DEC 2024 9:48AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે પરમ પવિત્ર જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાંસિસ દ્વારા પવિત્ર રોમન કેથેલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા તેઓ ખૂબ જ ખુશ છે.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું:
“ભારત માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત!
પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા મહામહિમ જ્યોર્જ જેકબ કુવાકડને પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવ્યા બાદ તેમને ઘણો જ આનંદ થયો છે.
મહાનુભાવ જ્યોર્જ કાર્ડિનલ કુવાકડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રખર અનુયાયી તરીકે માનવતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમને ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.
@પોન્ટીફેક્સ"
AP/IJ/GP/JT
"text-align:center">સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad 
/
pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2082062)
आगंतुक पटल : 102
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam