પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિજય દિવસ પર વીર જવાનોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 16 DEC 2024 9:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિજય દિવસ નિમિત્તે વીર સૈનિકોને શુભેચ્છા પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

"આજે વિજય દિવસ પર આપણે તે બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનને સન્માન આપીએ છીએ જેમણે 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું. તેમના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પે આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને ગૌરવ અપાવ્યું હતું. આ દિવસ તેમની અસાધારણ બહાદુરી અને તેમની અડગ ભાવનાને શ્રદ્ધાંજલિ છે. તેમનું બલિદાન પેઢીઓને કાયમ પ્રેરણા આપશે અને આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં ઊંડે સુધી જડિત રહેશે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2084703) आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada