પ્રધાનમંત્રીનું કાર્યાલય
આજે અટલજીની 100મી જન્મજયંતિ પર આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાન અને તેમના પ્રયત્નોથી કેવી રીતે અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા તેના પર થોડા વિચારો લખ્યા: પ્રધાનમંત્રી
Posted On:
25 DEC 2024 9:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર તેમના સન્માનમાં લખવામાં આવેલો એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે અટલજીની 100મી જન્મજયંતિ પર, આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાન અને તેમના પ્રયત્નોએ કેવી રીતે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા તેના પર થોડા વિચારો લખ્યા છે."
"આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ જે રીતે બંધારણીય મૂલ્યોનું જતન કરીને દેશને એક નવી દિશા અને ગતિ આપી, તેનો પ્રભાવ હંમેશા અટલ રહેશે. આ મારું સદ્ભાગ્ય રહ્યું છે કે મને તેમના ભરપૂર સાનિધ્ય અને આશીર્વાદ મળ્યા. વાંચો, તેમની જન્મશતાબ્દી પણ મારો આ લેખ….
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2087783)
Visitor Counter : 117
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam