પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

Perplexity AIના CEO પ્રધાનમંત્રીને મળ્યા

प्रविष्टि तिथि: 28 DEC 2024 9:10PM by PIB Ahmedabad

Perplexity AIના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

X પર અરવિંદ શ્રીનિવાસની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

તમને મળીને અને AI, તેના ઉપયોગો અને તેન ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરીને ખૂબ જ આનંદ થયો.

તમને @perplexity_ai સાથે સરસ કામ કરતા જોઈને આનંદ થયો. તમારા ભાવિ પ્રયાસો માટે તમને શુભેચ્છાઓ.”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2088652) आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam