પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન પાઠવ્યા
Posted On:
14 JAN 2025 2:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભ ખાતે પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.
મહાકુંભની ઝલક શેર કરતા શ્રી મોદીએ લખ્યું:
“મહાકુંભમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ!”
મકરસંક્રાંતિના મહાન પર્વ પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા તમામ ભક્તોને હાર્દિક અભિનંદન.
મહાકુંભની કેટલીક તસવીરો…”
AP/IJ/GP/JD
(Release ID: 2092795)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam