પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાફનામાં ભારતીય સહાયથી બનેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામકરણ 'થિરુવલ્લુવર કલ્ચરલ સેન્ટર' તરીકે કરવાને આવકાર્યું
Posted On:
18 JAN 2025 9:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાફનામાં ભારતીય સહાયથી બનેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામકરણ 'થિરુવલ્લુવર કલ્ચરલ સેન્ટર' તરીકે કરવાનું સ્વાગત કર્યું.
X પર ઇન્ડિયા ઇન શ્રીલંકાના હેન્ડલ પરની પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:
"ભારતીય સહાયથી બનેલા જાફનામાં પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામકરણ 'થિરુવલ્લુવર કલ્ચરલ સેન્ટર' તરીકે કરાયું તેનું સ્વાગત છે. મહાન તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત, તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસિક અને સભ્યતાપૂર્ણ બંધનોનો પણ પુરાવો છે."
AP/IJ/GP/JD
(Release ID: 2094184)
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada