રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
Posted On:
23 JAN 2025 12:18PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (23 જાન્યુઆરી, 2025) નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી, જે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2095367)