પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મન કી બાતના તાજેતરના એપિસોડમાં સ્થૂળતા સામે સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરી
प्रविष्टि तिथि:
24 FEB 2025 9:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વધતા સ્થૂળતાના દર સામે લડવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતા, ખાદ્ય તેલના વપરાશને ઘટાડવાના કારણને સમર્થન આપવા માટે અગ્રણી વ્યક્તિઓને નામાંકિત કર્યા. તેમણે આ ચળવળને વધુ વિસ્તૃત કરવા માટે 10 વધુ લોકોને નામાંકિત કરવા પણ વિનંતી કરી.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ગઈકાલના #MannKiBaat માં જણાવ્યા મુજબ, હું સ્થૂળતા સામેની લડાઈને મજબૂત બનાવવા અને ખોરાકમાં ખાદ્ય તેલના વપરાશને ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવા માટે નીચેના લોકોને નામાંકિત કરવા માંગુ છું. હું તેમને પણ વિનંતી કરું છું કે તેઓ 10-10 લોકોને નામાંકિત કરે જેથી આપણું આંદોલન મોટું બને!
@anandmahindra
@nirahua1
@realmanubhaker
@mirabai_chanu
@Mohanlal
@NandanNilekani
@OmarAbdullah
@ActorMadhavan
@shreyaghoshal
@SmtSudhaMurty
સામૂહિક રીતે, ચાલો ભારતને ફિટ અને સ્વસ્થ બનાવીએ. #FightObesity”
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2105697)
आगंतुक पटल : 102
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Nepali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam