પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સ્વસ્થતાની શુભેચ્છા પાઠવી
Posted On:
09 MAR 2025 4:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. "એઈમ્સ ગયો અને ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું", શ્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એઈમ્સ ગયો અને ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."
@VPIndia
AP/IJ/GP/JD
(Release ID: 2109662)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam