પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લાગુ કરવા બદલ દિલ્હી સરકારની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
11 APR 2025 8:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) ને લાગુ કરવા અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ શરૂ કરવા બદલ દિલ્હી સરકારની પ્રશંસા કરી છે.
X પર દિલ્હીના મુખ્યમંત્રીની પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:
"દિલ્હીના આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત એક ક્રાંતિકારી પગલું! ડબલ એન્જિન સરકારનું આ મિશન અહીંના મારા લાખો ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ફાયદાકારક બનવાનું છે. મને ખૂબ આનંદ છે કે દિલ્હીવાસીઓ હવે આયુષ્માન યોજના હેઠળ પણ તેમની સારવાર કરાવી શકશે."
IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2120818)
आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam