પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 17 APR 2025 9:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરને તેમની જન્મજયંત પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું:  

"પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીને તેમની જન્મજયંત પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેમણે હંમેશા તેમના રાજકારણમાં રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું હતું. સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્રનિર્માણ માટેના તેમના પ્રયાસો હંમેશા યાદ રાખવામાં આવશે."

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2122339)