પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે
प्रविष्टि तिथि:
21 MAY 2025 3:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 103 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, જે ભારતીય રેલવેના આધુનિકીકરણ તરફ એક ઐતિહાસિક છલાંગ છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા X પર લખાયેલી એક પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
"આવતીકાલે, 22 મેએ ભારતના રેલવે માળખા માટે એક સીમાચિહ્નરૂપ દિવસ છે. અમૃત સ્ટેશનો સુવિધા, જોડાણને વેગ આપશે અને આપણી ભવ્ય સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવશે!"
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2130254)
आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali-TR
,
Telugu
,
Malayalam
,
Bengali
,
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada