પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી એન. ટી. રામા રાવને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 28 MAY 2025 9:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી એન.ટી. રામા રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. "સમાજની સેવા કરવા અને ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવાના તેમના પ્રયાસો માટે તેઓ વ્યાપકપણે પ્રશંસનીય છે," શ્રી મોદીએ કહ્યું.

પ્રધાનમંત્રી શ્રી X પર પોસ્ટ કર્યું:

"હું એન.ટી. રામા રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપું છું. સમાજની સેવા કરવા અને ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવાના તેમના પ્રયાસો માટે તેઓ વ્યાપકપણે પ્રશંસનીય છે. તેમના સિનેમેટિક કાર્યો પણ દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. આપણે બધા તેમનાથી ખૂબ પ્રેરિત છીએ.

મારા મિત્ર ચંદ્રબાબુ નાયડુ ગારુના નેતૃત્વમાં આંધ્રપ્રદેશમાં NDA સરકાર એન.ટી. રામા રાવના વિઝનને પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે."

@ncbn

IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2131861)