રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારો 2025 રજૂ કર્યા

Posted On: 30 MAY 2025 12:24PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(30 મે, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નર્સોને વર્ષ 2025 માટે રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારો અર્પણ કર્યા.

નર્સોની ઉત્કૃષ્ટ સેવાઓના સન્માન તરીકે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2132643)