પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પટના એરપોર્ટ પર નવી ટર્મિનલ ઇમારત બિહારની પ્રગતિ માટે ખૂબ જ સારા સમાચાર છે: પ્રધાનમંત્રી

Posted On: 29 MAY 2025 8:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પટના એરપોર્ટ પર નવી ટર્મિનલ ઇમારત બિહારની પ્રગતિ માટે ખૂબ જ સારા સમાચાર છે. શ્રી મોદીએ પટના એરપોર્ટ પર નવા ટર્મિનલની કેટલીક ઝલક પણ શેર કરી.

પ્રધાનમંત્રીએ x પર પોસ્ટ કરી:

"પટના એરપોર્ટને આધુનિક ટર્મિનલ ભવન મળ્યું છે! બિહારની પ્રગતિ માટે આ ખૂબ જ સારા સમાચાર છે.

અહીં નવા ટર્મિનલની કેટલીક ઝલક છે."

AP/IJ/GP/JT


(Release ID: 2132995)