રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ સંરક્ષણ અલંકરણ સમારોહ-IIમાં વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કર્યા
Posted On:
04 JUN 2025 7:55PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (4 જૂન, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સંરક્ષણ અલંકરણ સમારોહ-IIમાં વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કર્યા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી સામેલ રહ્યા હતા.


પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો.
AP/IJ/GP/JD
(Release ID: 2133968)