પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ G7 સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી
Posted On:
18 JUN 2025 3:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે 51મી G7 સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિગેરુ ઇશિબા સાથે ગહન ચર્ચા-વિચારણા કરી હતી. નેતાઓએ ખાતરી આપી કે ભારત અને જાપાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"કેનેડામાં G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે ગહન ચર્ચા-વિચારણા. ભારત અને જાપાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
@shigeruishiba"
AP/IJ/GP/JD
(Release ID: 2137315)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam