લઘુમતિ બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

લઘુમતી બાબતોના મંત્રાલયના સચિવે PMJVK દરખાસ્તોની સમીક્ષા કરી

Posted On: 24 JUN 2025 12:00PM by PIB Ahmedabad

લઘુમતી બાબતોના મંત્રાલયના સચિવ ડૉ. ચંદ્રશેખર કુમારે 23 જૂન 2025ના રોજ અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) દરખાસ્તોની સમીક્ષા કરવા માટે 47મી સશક્ત સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2139140)