પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે શુભેચ્છા પાઠવી
Posted On:
27 JUN 2025 9:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી.
અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું:
"ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. હું ઈચ્છું છું કે શ્રદ્ધા અને ભક્તિનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે. જય જગન્નાથ!"
“ପବିତ୍ର ରଥଯାତ୍ରା ଉପଲକ୍ଷେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା ।
ଜୟ ଜଗନ୍ନାଥ!”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2140041)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam