ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું


તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા અકસ્માતથી દુઃખી

NDRF ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને બચાવ કામગીરી ચાલુ રાખી છે

પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના

Posted On: 30 JUN 2025 7:31PM by PIB Ahmedabad

‘X’ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, “તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા દુ:ખદ અકસ્માતથી દુઃખી છું. NDRF ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે બચાવ કામગીરી ચાલુ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના”.

AP/IJ/GP/JD


(Release ID: 2140934)