પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝના વિજેતાઓને મળ્યા
Posted On:
04 JUL 2025 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝના વિજેતા યુવાનો શંકર રામજટ્ટન, નિકોલસ મારાજ અને વિન્સ મહતોને મળ્યા.
શ્રી મોદીએ કહ્યું કે આ ક્વિઝે સમગ્ર વિશ્વમાં વ્યાપક ભાગીદારી પેદા કરી છે અને ભારત સાથે આપણા ડાયસ્પોરાના જોડાણને વધુ ગાઢ બનાવ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝના વિજેતા યુવાનો શંકર રામજટ્ટન, નિકોલસ મારાજ અને વિન્સ મહતો સાથે મુલાકાત કરી.
આ ક્વિઝે સમગ્ર વિશ્વમાં વ્યાપક ભાગીદારી પેદા કરી છે અને ભારત સાથે આપણા ડાયસ્પોરાના જોડાણને વધુ ગાઢ બનાવ્યું છે."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2142018)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam