ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 6-7 જુલાઈ, 2025ના રોજ કેરળની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરશે
ઉપરાષ્ટ્રપતિ કોચીના NUALS ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે
Posted On:
04 JUL 2025 11:52AM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર 6 અને 7 જુલાઈ, 2025ના રોજ કેરળની બે દિવસીય મુલાકાતે આવશે.
7 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ ત્રિશૂર જિલ્લામાં પવિત્ર ગુરુવાયુર મંદિરની મુલાકાત લેશે અને પૂજા-અર્ચના કરશે.
બાદમાં, તેઓ કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝ (NUALS)ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2142082)