પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ હરિયાળા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોની પ્રશંસા કરી

Posted On: 15 JUL 2025 8:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાળા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોની પ્રશંસા કરી.

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી દ્વારા X પર લખાયેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:

"આ હરિયાળા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોને દર્શાવે છે."

AP/IJ/GP/JD


(Release ID: 2145051)