પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હરિયાળા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
15 JUL 2025 8:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાળા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોની પ્રશંસા કરી.
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી દ્વારા X પર લખાયેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:
"આ હરિયાળા અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોને દર્શાવે છે."
AP/IJ/GP/JD
(Release ID: 2145051)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam