લઘુમતિ બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્યમંત્રી શ્રી જ્યોર્જ કુરિયને PMJVK યોજના હેઠળ કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 19 JUL 2025 10:55AM by PIB Ahmedabad

કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્યમંત્રી શ્રી જ્યોર્જ કુરિયને ગઈકાલે કેરળના મલપ્પુરમના નિલામ્બુર ખાતે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ રૂ. 7.92 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને રૂ. 9.97 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કેન્દ્ર લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં વ્યાવસાયિક શિક્ષણ માટે વિશ્વ કક્ષાનું તાલીમ માળખાગત સુવિધા પૂરી પાડશે.

image001FJ1X.png (409×465)

 

AP/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2146015)