પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુવા આધ્યાત્મિક સમિટ કેવી રીતે નશા-મુક્ત ભારત બનાવવા તરફ એક મોટું પગલું છે તે અંગે એક લેખ શેર કર્યો
Posted On:
19 JUL 2025 1:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે યુવા આધ્યાત્મિક સમિટ કઈ રીતે એક નશા-મુક્ત ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:
"કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya વિગતવાર સમજાવે છે કે યુવા આધ્યાત્મિક સમિટ કઈ રીતે નશા-મુક્ત ભારતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ જરૂરથી વાંચો!"
AP/NP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2146049)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam