પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ યુવા આધ્યાત્મિક સમિટ કેવી રીતે નશા-મુક્ત ભારત બનાવવા તરફ એક મોટું પગલું છે તે અંગે એક લેખ શેર કર્યો

Posted On: 19 JUL 2025 1:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે યુવા આધ્યાત્મિક સમિટ કઈ રીતે એક નશા-મુક્ત ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:

"કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya વિગતવાર સમજાવે છે કે યુવા આધ્યાત્મિક સમિટ કઈ રીતે નશા-મુક્ત ભારતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ જરૂરથી વાંચો!"

 

AP/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2146049)