પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 21 JUL 2025 6:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો.

X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

"કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદન જીના નિધનથી દુઃખ થયું. તેમણે પોતાના જીવનના ઘણા વર્ષો જાહેર સેવા અને કેરળની પ્રગતિ માટે સમર્પિત કર્યા. જ્યારે અમે બંને અમારા સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી ત્યારે અમારી વાતચીત મને યાદ છે. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે."

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2146576) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam