રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ચાર રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ઓળખપત્રો રજૂ કર્યા

Posted On: 29 JUL 2025 2:05PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (29 જુલાઈ, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં ડોમિનિકન રિપબ્લિક, તિમોર-લેસ્ટે, શ્રીલંકા અને ગેબોનીઝ રિપબ્લિકના રાજદૂતો/ઉચ્ચાયુક્તો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા. ઓળખપત્રો રજૂ કરનારા લોકોમાં સામેલ હતા:

​1. મહામહિમ શ્રી ફ્રાન્સિસ્કો મેન્યુઅલ કોમ્પ્રેસ હર્નાન્ડેઝ, ડોમિનિકન રિપબ્લિકના રાજદૂત

2. મહામહિમ શ્રી કાર્લિટો નુન્સ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર-લેસ્ટેના રાજદૂત

3. મહામહિમ શ્રીમતી પ્રદીપા મહિષિની કોલોન, ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાના ઉચ્ચાયુક્ત

4. મહામહિમ શ્રી ગાય રોડ્રિગ દિકાયી, ગેબોનીઝ રિપબ્લિકના ઉચ્ચાયુક્ત

AP/IJ/GP/JD


(Release ID: 2149820)