પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
05 AUG 2025 4:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી સત્યપાલ મલિકજીના નિધનથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.”
AP/IJ/GP/JD
(Release ID: 2152526)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam