પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 05 AUG 2025 4:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું;

શ્રી સત્યપાલ મલિકજીના નિધનથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2152526) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam