પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 16 AUG 2025 8:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

“બધા દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ. શ્રદ્ધા, આનંદ અને ઉત્સાહનો આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે. જય શ્રી કૃષ્ણ!”

 

SM/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2157083)