પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
01 SEP 2025 2:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. ભારત અસરગ્રસ્તોને શક્ય તેટલી માનવતાવાદી સહાય અને રાહત પૂરી પાડવા માટે તૈયાર છે."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2162636)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada